એટલા આંસુ નાં આપો કે ફરી કોઈ દિવસ રડી ના શકું
નીચે ની ચાર પંક્તિઓ મેં ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ બપોરના ૧ વાગે અને ૩૦ મીનીટે લખેલી.
એટલું રિસાય ના જાવ કે ફરી મનાવી ના શકું,
એટલી દુશ્મની ના રાખો કે નવા મિત્રો બનાવી ના શકું,
એટલા આંસુ નાં આપો કે ફરી કોઈ દિવસ રડી ના શકું.
- યશપાલસિંહ જાડેજા
Comments
Post a Comment