Monday, December 26, 2011

એટલા આંસુ નાં આપો કે ફરી કોઈ દિવસ રડી ના શકું

નીચે ની ચાર પંક્તિઓ મેં ૧૮ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ બપોરના ૧ વાગે અને ૩૦ મીનીટે લખેલી.

એટલું દર્દ નાં આપો કે સહન નાં કરી શકું,
એટલું રિસાય ના જાવ કે ફરી મનાવી ના શકું,
એટલી દુશ્મની ના રાખો કે નવા મિત્રો બનાવી ના શકું,
એટલા આંસુ નાં આપો કે ફરી કોઈ દિવસ રડી ના શકું. 

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...