- ચંદ્રકાંત બક્ષી "શબ્દ અને સાહિત્ય"
Wednesday, October 26, 2022
ગુજરાતી ભાષા એ જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોલચાલના વિશાળ ફલક પર આવવું હશે તો
જ્યારે મનુષ્ય બહુભાષી થઈ જાય છે, મહાનગર કે નગરમાં કાન થી બે, ત્રણ, ચાર ભાષાઓ બોલતો-સમજતો થઈ જાય છે (લખતો નહીં!) ત્યારે તેની માતૃભાષાનું વ્યાકરણ લુઝ થઈ જાય છે. વ્યાકરણ બહુ સખ્ત હતું માટે સંસ્કૃત મરી ગઈ અને વ્યાકરણ લુઝ હતું માટે અંગ્રેજી ભાષા હોંગકોંગ અને કેનબેરાથી કેપ્ટાઉન અને લોસ એન્જેલસ સુધી ફેલાઈ ગઈ. ગુજરાતી ભાષા એ જો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોલચાલના વિશાળ ફલક પર આવવું હશે તો વ્યાકરણને લચીલું બનાવવું પડશે, નવા શબ્દો સરેઆમ સ્વીકારી લેવા પડશે.
મારા વહાલાં બાળકોને - ૫
મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...
-
આજકાલના કહેવાતા સ્ત્રીસશક્તીકરણ નો હું સખત વિરોધી છું. આવા સ્ત્રીસશક્તીકરણની જરૂર જ નથી. સ્ત્રી સશક્ત જ છે. નમાલા લોકોએ (એમાં "કહેવાત...
-
હું નીચે સૂઈને આરામ કરતો હતો ત્યારે મારું ધ્યાન નો'તું અને રીવાંશીએ મારા પગ ના અંગુઠા પર નેઈલ પોલિશ કરી દીધી. અને પછી જોરથી હસતા બોલી: ...
-
સઆદત હસન મંટો. આ નામ મેં ઘણી વાર મોટા ગજાના લેખકો પાસે સાંભળેલું, પણ નસીબ જોગે આજ સુધી એમની વાર્તાઓ નથી વાંચી - એ મારું કમનસીબ. પણ આજ...