Sunday, August 5, 2012

તું ખુદા થઈને આ કેમ સાંખી શકે ?

એક વાર ગુજરાતી ગઝલકાર શ્રી જલન માતરી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. એક ફકીર જોરશોરથી બોલીને ભીખ માંગી રહ્યો હતો. દેજો અલ્લાહ નામે..... ત્યારે એમને એક સરસ શેર સર્જ્યો :

તું ખુદા થઈને આ કેમ સાંખી શકે ?
નામ પર લોક તુજ ભીખ માંગ્યા કરે.

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...