Sunday, August 5, 2012

તું ખુદા થઈને આ કેમ સાંખી શકે ?

એક વાર ગુજરાતી ગઝલકાર શ્રી જલન માતરી રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. એક ફકીર જોરશોરથી બોલીને ભીખ માંગી રહ્યો હતો. દેજો અલ્લાહ નામે..... ત્યારે એમને એક સરસ શેર સર્જ્યો :

તું ખુદા થઈને આ કેમ સાંખી શકે ?
નામ પર લોક તુજ ભીખ માંગ્યા કરે.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...