મોંત નું કફન શું કામ ઓઢાડો છો ?
Just wrote the below lines.
લૂટી ગયા સર્વસ્વ અને પછી ગરીબી નું ખિતાબ શું કામ પેહ્રાવો છો ?
ઘાયલ તો કર્યો તમે મને પ્રેમ માં પણ,
જીવું છું કે મરી ગયો એ તપાસ્યા વિના મોંત નું કફન શું કામ ઓઢાડો છો ?
- યશપાલસિંહ જાડેજા
Jor chhe bapu...
ReplyDeleteAabhaar.... :-)
ReplyDelete