Thursday, October 7, 2010

સુખ અને દુઃખ એ છે જીવનનો દસ્તૂર

Wrote this poem after coming here, at Kherva.

સુખ અને દુઃખ એ છે જીવનનો દસ્તૂર,
નસીબ નો માર લાગે છે બહું ક્રૂર,
અરમાનો થી બનાવેલો મહેલ થાય છે ચૂર,
અને જીવનનો સ્વર થાય છે બેસૂર.

દિલ ની ધડકનની તું છે નૂપુર,
પ્રેમ ભીની લાગણીઓની તું છે પૂર,
મહેરબાની કરી ના થતી મારાથી દૂર, કારણ કે,
અંધકારમય જીવનની તું છે નૂર.

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...