Tuesday, April 23, 2013

યોગ્ય સમયે ચુપ રહેવાથી અને ઉચિત સમયે બોલવાથી ઘણી આફતો ટાળી શકાતી હોય છે.

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...