Wednesday, March 2, 2011

મહાશિવરાત્રી

આજે અમદાવાદ થી આવ્યા પછી સાંજે હું, વિમલ, અમિત અને સૌરભ ગાંધી (પ્રથમ વર્ષ બી.ટેક) ચાલતા ચાલતા અમારી હોસ્ટેલ થી થોડે દૂર આવેલ ગામ (છોગનપુર) ગયા'તા. આજે મહાશિવરાત્રી છે તો અમે શંકરદાદા  ના મંદિરે ગયા'તા. ખૂબ જ સુંદર બાંધકામ વાળું મંદિર છે ત્યાં.

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...