Tuesday, November 17, 2009

વીર કવિશ્રી નર્મદ


narmad_2.GIF"યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે."
નામ              નર્મદાશંકર દવે
જન્મતારીખ     24 ઓગષ્ટ 1833
જન્મસ્થળ       સુરત
મૃત્યુ              25 ફેબ્રુઆરી 1886
મૃત્યુ સ્થળ       મુંબાઇ
માતા            
પિતા             લાલશંકર
અભ્યાસ         સુરત અને મુંબાઇ – 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.   
વ્યવસાય        1858 સુધી શિક્ષણ 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું.
કૃતિઓ            નર્મગદ્ય, નર્મકવિતા, નર્મકથાકોશ, મારી હકીકત
જીવન             1850- શિક્ષણ વ્યવસાય, 1858 – પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ, 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું. ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર, નવી શૈલીના કવિ . સમાજ સુધારક .' જય જય ગરવી ગુજરાત' ના  કવિ. સંધિવા થી મૃત્યુ.  
સાભાર           ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; 'નર્મદ' – વેબસાઇટ
વેબસાઇટ        http://narmad.com/narmadthepersonmain.html



મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...