આજે અમે કોલેજ માં આમજ વાતો કરતા'તા ત્યારે કાઇક ચોરી ની વાતો નીકળી'તી
ત્યારે શ્રીકાંતનું એવું માનવું છે કે જો કોઈએ ચોરી કરવી હોઇતો પૈસા ની
ચોરી કે બીજા માલ-સામાન ની ચોરી કરવા કરતા સોના ના ઘરેણાં ની ચોરી કરવી
જોઈએ કારણ કે સોના ના ઘરેણાને તરત ચોરી કરીને ઓગાળી નાખવાના એટલે કોઈ
સબૂત ના રહે. શ્રીકાંત જહાંપનાહ, તુસ્સી ગ્રેટ હો...