છેલ્લાં પંદરેક દિવસથી દોડવાનું સાવ બંધ છે. (વૅરી બેડ)
અને છેલ્લે અકૂપાર વાંચ્યા પછી વાંચવાનું સાવ જ બંધ છે. (જે ખુબ જ ખરાબ કહેવાય - વૅરી વૅરી બેડ)
અમદાવાદ નેશનલ બુક ફેરનું મુલાકાત લેવામાં આવેલી.પણ હવે પહેલાં જેવો ચાર્મ નથી રહ્યો. ખુબ જ કંટ્રોલ કરીને એક પણ પુસ્તક ખરીદવામાં આવ્યું નથી. કારણ - ઘરેથી પહેલાં જ કહીદેવામાં આવેલું કે પહેલા જે ઘરે પુસ્તકો પડ્યા છે એ વાંચો પછી બીજા લાવજો. :-(