Sunday, March 19, 2017

એટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે

આંખના ખૂણે હજી પણ ભેજ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે. - ચિનુ મોદી
 
ક્યાંક વૈકુંઠમાં હાસ્યરસ અને કાવ્યરસ ની ઉણપ સર્જાય હશે, અને એટલે જ તારક મહેતા અને ચિનુ મોદી શબ્દસ્થ થયા હશે. - યશપાલસિંહ જાડેજા

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...