Sunday, December 1, 2013

માણસને તો પોતાના અપલક્ષણ નડે છે.

ન તો રાહુ નડે છે, ન તો શનિ નડે છે. માણસને તો પોતાના અપલક્ષણ નડે છે.
- યશપાલસિંહ જાડેજા

મારા વહાલાં બાળકોને - ૫

મારા વાહલા બાળકો, બીલેટેડ હેપ્પી બર્થડે! આ પોસ્ટ તમને ઘણા વખત પહેલાં લખવાની હતી પણ, સમય નો અભાવ અને ખાસ કરીને આળસને લીધે આ પોસ્ટ રહી જ જતી હ...