Thursday, November 4, 2010

મોંત નું કફન શું કામ ઓઢાડો છો ?

Just wrote the below lines.

દિલ મારું ચોરી કરી બેદરકારી નો આરોપ શું કામ લગાવો છો ?
લૂટી ગયા સર્વસ્વ અને પછી ગરીબી નું ખિતાબ શું કામ પેહ્રાવો છો ?
ઘાયલ તો કર્યો તમે મને પ્રેમ માં પણ,
જીવું છું કે મરી ગયો એ તપાસ્યા વિના મોંત નું કફન શું કામ ઓઢાડો છો ?

- યશપાલસિંહ જાડેજા

મારા વહાલા બાળકોને - ૬ અને ૭

મારા વહાલા બાળકો, હેપી બર્થ ડે. ભગવાન તમને ખુશ રાખે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે એવા આશીર્વાદ. મારી આળસને કારણે ગયા વર્ષે તમારા જન્મદિવસ પર આ લ...